ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ધાબળા વિતરણ


શ્રી મહાવીર ખીચડી ઘર - ભુજ દ્વારા શિયાળાની ઋતુમાં ઝુંપડ પટ્ટી વિસ્તારો તેમજ ફુટપાથ પરના શ્રમજીવી પરિવારોમાં ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.